બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / shikhar dhawan will lead team india against south africa laxman will be couch says sources

INDvsSA / સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં ગબ્બર બનશે ટીમ ઇન્ડિયાનો સરદાર! કોચ દ્રવિડ પણ ટીમ સાથે નહીં જોડાય

Mayur

Last Updated: 09:42 AM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની T-20 શ્રેણીમાં રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન તરીકે શિખર ધવન ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે એવું BCCI નાં સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

  • એશિયા કપ બાદ હવે દક્ષિણ આફ્રિકા સામે રમશે ટીમ ઈન્ડિયા 
  • ઘરઆંગણે ટી-20 શ્રેણીમાં ધવન કરી શકે છે કેપ્ટન્સી 
  • BCCI નાં સૂત્રો દ્વારા જાણવા મળી વિગતો

એશિયા કપમાં બે પરાજયનો ઘા હજુ રુઝાયો નથી ત્યાં ભારત ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા સામે ટક્કર માટે સજ્જ થઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયામાંથી કયા ખેલાડીઓ એશિયા કપમાં રમશે એ હજુ અનિશ્ચિત છે પણ આ બે સીરિઝનાં અંતે ઘણા અંશે એ પણ ક્લિયર થઈ જશે. 

શિખર ધવન કરી શકે છે કેપ્ટન્સી

BCCI નાં સૂત્રોનાં હવાલે સમાચાર મળી રહ્યા છે કે સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં શિખર ધવન કપ્તાની કરશે. કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે. સીરિઝ ઘરઆંગણે હોવાથી ભારત કેટલાક નવા ચહેરાઓને ચાંસ આપે તેવી શક્યતા પણ છે. 

કોચ રાહુલ દ્રવિડ પણ કરશે આરામ 

એવું માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કોચ રાહુલ દ્રવિડ પણ આરામ કરશે અને ભારતમાં શ્રેણી હોવાથી નેશનલ ક્રિકેટ અકેડમીનાં લક્ષ્મણને કોચિંગ સોંપવામાં આવશે. 

દક્ષિણ આફ્રિકા સામે ભારત 28 સપ્ટેમ્બરથી શરૂ થનાર ટી-20 અને વન-ડે શ્રેણી ભારત માટે ઘણી બધી રીતે મહત્વની સાબિત થશે કારણ કે વર્લ્ડકપ અગાઉ બંને ટીમો તૈયારી કરશે અને સાથે ટીમ કોમ્બિનેશન પણ મહત્વનું રહેશે. 

 પ્રથમ ટી 20 28 સપ્ટેમ્બરનાં રોજ તિરુવનંતપૂરમમાં રમાશે ત્યાર બાદ બીજી મેચ ગાંધી જયંતીનાં દિવસે ગુવાહાટીમાં રમાશે. ત્રીજી અને આખરી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ