નિવેદન / સુશાંતના નિધનને 6 મહિના થવા પર શેખરે કહ્યું, આપણે કેમ સુશાંતને ન્યાય અપાવવા માટે....

 shekhar suman's statement on sushant singh rajput

સુશાંત સિંહ રાજપૂતનું નિધન બોલિવૂડમાં થયેલા અવસાનોમાં સૌથી વધારે દર્દનાક રહ્યું હતું. તેમની આત્મહત્યા હતી કે હત્યા તે પઝલ નિધનના 6 મહિના બાદ પણ નથી સોલ્વ થઇ. સુશાંતનો કેસ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો હતો પરંતુ તેનો પણ ખાસ ફાયદો ન થયો અને હવે તેના ફેન્સની આશા પણ ધીરે ધીરે ટૂટતી નજર આવી રહી છે. આ મુદ્દે શેખર સુમને રિએક્ટ કર્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ