ગુડ ન્યુઝ / ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતાએ LoC પાસે સ્થાપિત થશે માં શારદાની મૂર્તિ, અમિત શાહ કરી શકે છે વર્ચ્યુઅલ સંબોધન

sharda maa temple LoC sharada peeth in pok saraswati mandir in kashmir maha shakti peetha pakistan  muslims kashmiri pandit

LoC પાસે દેવી શારદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. અમિત શાહ કાર્યક્રમને સંબોધશે. પવિત્ર ચૈત્ર નવરાત્રીના અવસર પર આજે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે દેવી શારદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ