બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Sharad Pawar says Shiv Sena rebels led by Eknath Shinde will have to present in Vidhan Bhawan
Hiralal
Last Updated: 08:47 PM, 23 June 2022
એનસીપી સુપ્રીમો શરદ પવારે પાર્ટી નેતાઓ સાથે આજે એક મોટી બેઠક કરીને કટોકટીમાંથી બહાર કેમ નીકળવું તેની ચર્ચા કરી હતી. બેઠકમાં શરદ પવારે પાર્ટી નેતાઓને સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ ભોગે ઉદ્ધવ સરકારને બચાવવામાં આવશે.
Sharad Pawar says Shiv Sena rebels led by Eknath Shinde will have to present themselves in Vidhan Bhawan premises in Mumbai
— Press Trust of India (@PTI_News) June 23, 2022
વિધાનસભામાં થશે નિર્ણય
તેમણે કહ્યું કે ઉદ્ધવ સરકારે લઘુમતીમાં આવી છે કે નહીં તેનો નિર્ણય વિધાનસભામાં થશે. એકનાથ શિંદે અને બાગી ધારાસભ્યોએ તેની કિંમત ચુકવવી પડશે.
કટોકટીમાંથી પાર ઉતરી જઈશું- પવાર
પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમે પહેલા પણ આવી સ્થિતિનો સામનો કર્યો છે. મારા અનુભવને આધારે કહું છું કે અમે આ કટોકટીમાંથી પાર ઉતરી જઈશું અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં સરકાર સારી રીતે ચાલશે.
Maharashtra government is in minority or not has to be established in Vidhan Sabha. When procedures will be followed, then it will be proved that this government is in majority: NCP chief Sharad Pawar
— ANI (@ANI) June 23, 2022
એનસીપીએ શિવસેના છોડવાની જરુર નથી- પવારે પાર્ટી નેતાઓને કહ્યું
એનસીપી પ્રમુખે એ વાત પર પણ જોર આપ્યું કે પાર્ટીએ અત્યારે શિવસેના છોડવાની જરૂર નથી. આ સાથે જ જે ધારાસભ્યોએ બળવો કર્યો છે તેમને પાછા લાવવામાં શિવસેનાને મદદ કરવી પડશે. આ પહેલા શરદ પવારે કહ્યું હતું કે, તેઓ શિવસેનાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાના નથી. પરંતુ હવે જ્યારે સરકાર પર સંકટ વધુ ઘેરું બની રહ્યું છે, ત્યારે તેઓ પણ સક્રિય ભૂમિકા ભજવતા હોય તેવું લાગી શકે છે.
છેક સુધી ઉદ્ધવ ઠાકરેને સાથ આપીશું-અજિત પવાર
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અજીત પવાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાર્ટી ઉદ્ધવ ઠાકરેની સાથે છેવટ સુધી ઉભી રહેવાની છે. આ સરકારને બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
We have seen such situations in Maharashtra several times. With my experience, I can say that we will defeat this crisis, and the government under the leadership of Uddhav Thackeray will run smoothly: NCP chief Sharad Pawar
— ANI (@ANI) June 23, 2022
મહાવિકાસ અઘાડી સરકાર ચાલતી રહેશે- કોંગ્રેસ
કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે સરકાર બચશે અને એકનાથ શિંદેને 37 ધારાસભ્યોનું સમર્થન નહીં મળી શકે. આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી શિવસેના ખુલ્લેઆમ નહીં કહે કે તે ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માંગે છે, મહા વિકાસ આઘાડી એકજૂટ રહેવા જઈ રહી છે, ત્યાં સુધી સરકાર પણ ચાલતી રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news