બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shankar Chaudhary will get ticket from Tharad seat and not Vav?
Kishor
Last Updated: 11:52 PM, 9 November 2022
ગુજરાતમાં ચૂંટણીને પગલે રાજકીય પક્ષોમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં ભાજપ દ્વારા ટિકિટ અંગે કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઢીમાં ખાતે શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં શંકર ચૌધરીએ પાર્ટી જ્યાંથી ટિકીટ આપશે ત્યાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
શંકર ચૌધરીની થરાદમાં ચૂંટણી લડવાની ચાલે છે અટકળો
ઢીમાં ખાતે ધરધીધર મંદિર ખાતે શંકરભાઈ ચૌધરીએ પોતાના સમર્થકો સાથે આરતી કરી હતી. ત્યારબાદ તેમણે નિવેદન આપ્યું હતું. શંકર ચૌધરી વાવ બાદ થરાદમાં ચૂંટણી લડવાની અટકળો પણ ચાલે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઢીમાં ખાતે ભગવાન ધરણીધરની મહાઆરતી કરવાનો લહાવો મળ્યો. આ ભક્તિમય ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાની તમામ બેઠકો જીતે અને સૌનો સાથ, સૌના વિકાસની આ યાત્રા ધબકતી રહે તેવી તમામ કાર્યકરો સાથે પ્રાર્થના કરી હતી.
અગાઉ અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાને લઇને કર્યો હતો આડકતરો ઇશારો
અગાઉ પાટણના રાધનપુરમાં બનાસ ડેરીના દૂધ દિન મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરએ મહત્વનું નિવેદન આપ્યું હતું. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો ચૂંટણી લડવાને લઈને આડકતરો ઈશારો જોવા મળ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરમાં સીટ માટે અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે. તો બીજી બાજુ શંકર ચૌધરી માટે પણ વાવથી ચૂંટણી લડવાનો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો અને બનેને જિતાડવા તંજ કસ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners