બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ધર્મ / Daily Horoscope / Shanidev will change the zodiac sign, these people will get financial benefits

જ્યોતિષ / ફરી એકવાર શનિદેવ દેખાડશે ચમત્કાર ! આ રાશિના જાતકોને શનિની ઢૈયામાંથી મળશે મુક્તિ

Khyati

Last Updated: 06:24 PM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યાયના દેવતા શનિદેવ કર્મો અનુસાર આપે છે ફળ, શનિદેવ વક્રી અવસ્થામાં જ કરવા જઇ રહ્યા છે રાશિ પરિવર્તન

  • ગ્રહોના ન્યાયાધીશ કરશે રાશિ પરિવર્તન 
  • બે રાશિના જાતકોના સુખના દિવસો શરૂ
  • જીવમાં ખુશીઓ અને સુખની થશે પ્રાપ્તિ 

ગ્રહોના ન્યાયાધીશ અને ન્યાયના દેવતા એવા શનિદેવ ફરી એકવાર પોતાની રાશિ બદલવા જઇ રહ્યા છે. શનિ વર્તમાન સમયમાં કુંભ રાશિમાં બિરાજમાન છે, કુંભ રાશિમાં જ રહીને 5 જૂને શનિ વક્રી થયા હતા. ત્યારે વક્રી અવસ્થામાં જ તેઓ મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિની આ સ્થિતિ ઘણી રાશિના લોકોના જીવનમાં શુભ અસર કરી શકે છે. શનિ મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ બે રાશિના લોકોને થોડા સમય માટે શનિ ઢૈયાથી મુક્તિ મળશે.

આ બે રાશિના જાતકોને શનિદેવની કૃપા મળશે 

શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને શનિની ઢૈયા ચાલી રહી છે. આ રાશિના લોકો 29 એપ્રિલથી શનિની મહાદશાની ચપેટમાં આવી ગયા છે. શનિના રાશિ પરિવર્તનની સાથે જ મિથુન અને તુલા રાશિના જાતકોની શનિની ઢૈયા પૂર્ણ થઇ ગઇ હતી. પરંતુ શનિનો મકર રાશિમાં પ્રવેશ થતાં જ મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની ઢૈયા શરૂ થઈ જશે. તેની સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને શનિની ઢૈયાથી રાહત મળશે.

આ જાતકોના દુઃખો થશે દૂર 

12 જુલાઇએ શનિએ રાશિ બદલતાની સાથે જ  કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોની પરેશાનીઓનો અંત આવશે.  તેમને કામમાં સફળતા મળી શકે છે. નોકરી શોધનારાઓને નવી તકો મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. પ્રમોશન અને પ્રગતિની તકો મળશે. શારીરિક અને માનસિક તણાવ ઓછો રહેશે. આ દરમિયાન તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ