બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / shani dev has special grace on these zodiac people

ધર્મ / આ રાશિઓના લોકો પર રહે છે શનિદેવની ખાસ કૃપા, જીવનમાં નથી રહેતા કોઈ કષ્ટ

Arohi

Last Updated: 01:16 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 રાશિઓથી જોડાયેલા લોકોના સ્વભાવ, વ્યવહાર અને ભવિષ્ય અલગ અલગ હોય છે.

  • 12 રાશિઓ સાથે જોડાયેલા છે લોકોના સ્વભાવ 
  • ભવિષ્યની જાણકારી પણ મેળવી શકાય છે 
  • જાણો કઈ રાશિ પર શનિદેવ રહેશે મહેરબાન 

જ્યોતિષમાં 9 ગ્રહ અને 27 નક્ષત્રના આધાર પર 12 રાશિઓથી સંબંધિત લોકોના સ્વભાવ અને ભવિષ્યની જાણકારી મેળવી શકાય છે. દરેક 12 રાશિઓથી જોડાયેલા લોકોના સ્વભાવ, વ્યવહાર અને ભવિષ્ય અલગ અલગ હોય છે. તે ઉપરાંત લોકોની પસંદ અને નાપસંદ પણ અલગ હોય છે. 

કુંભ 
કુંભ રાશિના લોકો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. જનૂની સ્વભાવ હોવાના કારણે આ રાશિના લોકો કોઈ કામ પુરૂ કરીને રાહતનો શ્વાસ લે છે. આ રાશિની ઉપર ન્યાયના દેવતા શનિદેવની ખાસ કૃપા રહે છે. આજ કારણ છે કે કુંભ રાશિના જાતક મહેનત કરવાથી નથી ગભરાતા. 

મકર 
મકર રાશિના લોકો પર શનિદેવની ખાસ કૃપા રહે છે. કારણ કે આ રાશિ પર શનિનો આધિપત્ય હોય છે. આ રાશિના સ્વામી શનિદેવને માનવામાં આવ્યા છે. શનિદેવની કૃપાથી આ રાશિના લોકો ખૂબ કર્મઠ અને જનૂની હોય છે. સાથે જ આ રાશિના લોકો સમય પહેલા પોતાનું કામ પુરૂ કરવામાં વિશ્વાસ રાખે છે. મહેનતી હોવાના કારણે આ રાશિના લોકોને શનિદેવનો આશીર્વાદ મળી રહે છે. 

કન્યા 
કન્યા રાશિના લોકો ખૂબ જ મહેનતી અને સંઘર્ષશીલ માનવામાં આવે છે. સાથે જ લોકો મિલનસાર સ્વભાવના હોય છે. મોટા મોટા પડકારનો હિમ્મતથી સામનો કરે છે. આજ કારણ છે કે આ રાશિના લોકો જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે. હકીકતે કન્યા રાશિમાં બુધ ગ્રહ પ્રબળ હોય છે. બુધ અને શનિની મિત્રતા રહે છે. આ કારણે કન્યા રાશિના જાતક બિઝનેશમાં કુશળ હોય છે. સાથે જ આ રાશિના લોકોને શનિનો આશિર્વાદ મળે છે. 

વૃષભ 
આ રાશિના લોકો ખૂબ મહેનત પર ભરોશો રાખનાર હોય છે. માટે તેમના માટે કંઈ પણ અસંભવ નથી હોતું. મહેનતના કારણે કોઈ પણ પડકારને સરળતાથી હાસિલ કરી લે છે. વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનો આધિપત્ય રહે છે. જેના કારણે આ રાશિના લોકો ગુણવાન હોય છે. જે સમયને મહત્વ આપે છે અને દરેક કામને સમય પર પુરૂ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને શનિની મિત્રતા છે. માટે વૃષભ રાશિના લોકો પર શનિની કૃપા રહે છે. 

કઈ રીતે મળશે શનિ દેવની કૃપા 
શનિ દેવને ન્યાયકર્તા માનવામાં આવે છે. મનુષ્ય દ્વાપા કરવામાં આવતા કાર્ય અને તેના ફળ પાછળ શનિ જ છે. વ્યક્તિની આજીવિકા, રોગ અને સંઘર્ષ શનિના દ્વારા જ નિર્ધારિત થાય છે. શનિને પ્રસન્ન કરી વ્યક્તિ જીનના કષ્ટોને ઓછા કરી શકે છે. સાથે જ કરિયર અને ધનના મામલામાં પણ સફળતા મેળવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ