વાસ્તુ / આ દિશામાં રાખશો દર્પણ તો ઘરમાં રહેશે કલેશ, જાણો અરીસાની યોગ્ય જગ્યા

set your mirror as vastusashtra

અરીસો દરેક ઘરમાં હોય છે. અરીસાના કારણે જ આપણે આપણી જાતને નિહાળી શકીએ છીએ. આપણે દિવસમાં ઓછામાં ઓછો બે વખત તો દર્પણનો ઉપયોગ કરતા જ હોઇશુ. દર્પણ વગરનુ કોઇ ઘર નહીં હોય. જો દર્પણ ખોટી દિશામાં હશે તો તે ઘરમાં કલેશનુ કારણ બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ