બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Ronak
Last Updated: 02:26 PM, 23 November 2021
વિશ્વના ઘણા દેશોમાં વેક્સિનેશન પછી પણ કોરોના સંક્રમણને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. જેમા જર્મની પણ કઈક આવી પરિસ્થિતી છે. અહીયા લોકો વેક્સિનની ગંભીરતા નથી સમજી શક્યા જેના કારણે સરકારની ચિંતા વધી છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રી જેન્સ સ્પેન દ્વારા ચેતવણી આપવામાં આવી છે. કે વેક્સિનેશન થી ઠીક થવું છે કે પછી સંક્રમણનથી મોત જોઈ છે?
1 લાખથી વધું લોકોના અત્યાર સુધીમાં મોત
પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રી દ્વારા લોકોને વેક્સિન મુકાવવા અપીલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જર્મનીમાં ડેલ્ટા સંક્રમણને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા 62 લોકોના મોત થયા છે. અહીયા કુલ 1 લાખથી વધું લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચુક્યા છે.
વેક્સિન લેવા સરકારની અપીલ
સ્વાસ્થ્ય મંત્રી જેન્સ સ્પૈન દ્વારા લોકોને વધુમાં વધુ વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથેજ તેમણે એવી આશા રાખી છે,. આ વર્ષના અંત સુદીમાં મોટા ભાગના લોકો વેક્સિન લગાવશે. જેથી કરીને દેશમાં સંક્રમણને કાબૂમાં કરી શકાય.
ડેલ્ટા વેરિએંટને કારણે સંક્રમણ બેકાબૂ
ઉલ્લેખનીય છે કે જર્મનીમાં કોરોનાના ડેલ્ટા વેરિએંટનો કહેર જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં ફ્રી વેક્સિન આપવામાં આવી રહી છે. તેમ છતા પણ હજું માત્ર 68 ટકા લોકોએ વેક્સિન મુકાવી છે. જેથી વિશેષજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું છે કે સંક્રમણ કાબૂમાં રાખવા માટે વેક્સિનેશન 100 ટકા થવું ખૂબજ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news