બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Serious situation in Germany where the corona infection is uncontrollable

ચિંતાજનક / આ દેશમાં લોકોએ વેક્સિન ન લીધી તો સંક્રમણ બેકાબૂ, સરકારે કહ્યું ઠીક થવું છે પછી મોત જોઈએ છે ?

Ronak

Last Updated: 02:26 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જર્મનીમાં લોકોએ વેક્સિન નથી લીધી જેના કારણે સંક્રમણ અહીયા બેકાબૂ બન્યું છે. જેથી અહીયાની સરકારે લોકોને વેક્સિન લેવા અપીલ કરી છે

  • જર્મનીમાં કોરોનાના સંક્રમણ બેકાબૂ 
  • લોકોએ વેક્સિન ન લેતા સંક્રમણ વધ્યું
  • સ્વાસ્થ્ય મંત્રી લોકોને વેક્સિન લેવા માટે કરી અપીલ 

વિશ્વના ઘણા દેશોમાં વેક્સિનેશન પછી પણ કોરોના સંક્રમણને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. જેમા જર્મની પણ કઈક આવી પરિસ્થિતી છે. અહીયા લોકો વેક્સિનની ગંભીરતા નથી સમજી શક્યા જેના કારણે સરકારની ચિંતા વધી છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રી જેન્સ સ્પેન દ્વારા ચેતવણી આપવામાં આવી છે. કે વેક્સિનેશન થી ઠીક થવું છે કે પછી સંક્રમણનથી મોત જોઈ છે? 

1 લાખથી વધું લોકોના અત્યાર સુધીમાં મોત 

પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રી દ્વારા લોકોને વેક્સિન મુકાવવા અપીલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જર્મનીમાં ડેલ્ટા સંક્રમણને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા 62 લોકોના મોત થયા છે. અહીયા કુલ 1 લાખથી વધું લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચુક્યા છે. 

વેક્સિન લેવા સરકારની અપીલ 

સ્વાસ્થ્ય મંત્રી જેન્સ સ્પૈન દ્વારા લોકોને વધુમાં વધુ વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથેજ તેમણે એવી આશા રાખી છે,. આ વર્ષના અંત સુદીમાં મોટા ભાગના લોકો વેક્સિન લગાવશે. જેથી કરીને દેશમાં સંક્રમણને કાબૂમાં કરી શકાય. 

ડેલ્ટા વેરિએંટને કારણે સંક્રમણ બેકાબૂ 

ઉલ્લેખનીય છે કે જર્મનીમાં કોરોનાના ડેલ્ટા વેરિએંટનો કહેર જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં ફ્રી વેક્સિન આપવામાં આવી રહી છે. તેમ છતા પણ હજું માત્ર 68 ટકા લોકોએ વેક્સિન મુકાવી છે. જેથી વિશેષજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું છે કે સંક્રમણ કાબૂમાં રાખવા માટે વેક્સિનેશન 100 ટકા થવું ખૂબજ જરૂરી છે.    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ