EK Vaat Kau / આ લોકોને મળશે રૂ.10,000, સરકારનો નવો કાયદો તૈયારીમાં

ભારતમાં જેમ જેમ આધુનિકતા આવી રહી છે તેમ તેમ જાણે સંવેદનાઓ ખોવાઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. દેશમાં વૃદ્ધો પર હુમલા વધ્યા છે અને ઘરડાઘરની સંખ્યાઓ પણ વધી રહી છે ત્યારે દેશમાં વડીલો માટે મોદી સરકાર એક બીલ સંસદમાં પાસ કરાવી શકે છે. જો આ બીલ પાસ થઈ જાય તો કેટલાક નવા ફાયદા કાયદા દ્વારા મળી શકશે અને ઘણા બધા ફેરફાર જોવા મળશે. આ બીલ વિશે જાણવું હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ