અયોધ્યા નિર્ણય / SCએ ચુકાદો આપતી સમયે 1062 વાર લીધું ભગવાન રામનું નામ, સૌથી વધારે વખત વપરાયો આ શબ્દ

SC announces final Ayodhya verdict 1045 page order accessed

સુપ્રીમ કોર્ટે શનિવારે સર્વ સંમતિથી અયોધ્યા કેસને લઈને નિર્ણય આપ્યો હતો. જેમાં કોર્ટના નિર્ણયમાં રામ મંદિરના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મસ્જિદના નિર્માણને માટે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ