બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Pravin
Last Updated: 06:12 PM, 5 August 2022
ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતા ધર્મશાળા જ્યાં લોકો રોકાય છે, તેના પર GST નહીં લાગે. નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, ભાડા ઉપરાંત ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતા વિશ્રામગૃહો પર જીએસટી નહીં આપવો પડે.
Certain sections of the media and social media are spreading the message that GST has recently been imposed with effect from 18 July, 2022 even on ‘Sarais’ run by religious/charitable trusts. This is not true. (1/9) The correct position is detailed below: @nsitharaman @PIB_India
— CBIC (@cbic_india) August 4, 2022
હકીકતમાં જોઈએ તો, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ચલાવામાં આવતા વિશ્રામગૃહ જેનું ભાડૂ 1000 રૂપિયા પ્રતિ દિવસ છે, જીએસટી કાઉંસિલના નિર્ણય બાદ 18 જૂલાઈ 2022 જીએસટી વસૂલવાનું શરૂ કર્યું હતું. હકીકતમાં જીએસટી કાઉંસિલે પોતાની 47 મી બેઠકમાં 1000 રૂપિયા સુધીના હોટલના રૂમ પર 12 ટકા જીએસટી લગાવાનો નિર્ણય કર્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતા વિશ્રામગૃહ પર જીએસટી નહીં લાગે. CBIC તેના વિશે કેટલાય ટ્વિટ પણ કર્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સે પોતાના ટ્વિટમાં કહ્યું કે, ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલવામાં આવતા વિશ્રામગૃહ જો ધાર્મિક સ્થળની બાઉન્ડ્રીની બહાર હશે, જે ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવે છએ, તો તેના પર જીએસટી લાગૂ થશે નહીં. સીબીઆઈસીના જણાવ્યા અનુસાર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિ ભાડા પર રૂમ આપવા પર જીએસટી છૂટ મેળવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news