નિમણુક / ગુજરાત સરકાર કેમ એક પછી એક નિવૃત્ત અધિકારીઓ પર ઉતારી રહી છે પસંદ? વધુ એક નામ ઉમેરાયું

S M Patel retired officer posted as surat metro executive director

ગુજરાતના બે મહાનગરો અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં રાખવા માટે ઉપરાંત શહેરના વહીવટી કામોને કુશળતાપૂર્વક સાંભળી લેવા માટે રાજ્ય સરકાર નિવૃત્ત અધિકારીઓના અનુભવની મદદ લઇ રહી હોય તેમ જણાય છે. ત્રણ નિવૃત્ત IAS અધિકારીઓને આ શહેરોમાં મુક્યા બાદ આ યાદીમાં નિવૃત્ત IAS અધિકારી M S પટેલનું નામ પણ જોડાઈ ગયું છે જેમને સુરત મેટ્રો રેલવેની જવાબદારી સોંપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ