બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Russian President expresses grief over Morbi disaster, prays for speedy recovery of injured
Vishal Khamar
Last Updated: 04:46 PM, 31 October 2022
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુજરાતના મોરબી શહેરમાં થયેલ પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 134 લોકોનાં મોત નિપજ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે સોમવારે ક્રેમલિન વેબસાઈટ પર સંદેશ પ્રસારીત કર્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને કહ્યું હતું કે માનનીય રાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રી, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં થયેલ પુલ દુર્ઘટનાની ઘટનાને લઈને મારી સંવેદના સ્વીકારો.
રાષ્ટ્રપતિ પુતિને શોક વ્યક્ત કર્યો
રશિયાની એક સમાચાર એજન્સીએ જણાવ્યા મુજબ, પુતિનને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે તેમને સ્નેહીજનો અને મિત્રો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમજ જે લોકો ઘાયલ છે તે તમામ લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે પણ આ ધટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ગત રોજ મોરબીનાં ભયંકર દુર્ઘટના બની હતી. મૃત્યું પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. તેમજ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થને કરુ છું.
Esteemed Mrs Pres, Mr PM, kindly accept deepest condolences over tragic consequences of collapse of the bridge in Gujarat.Please convey words of sympathy&support to families of deceased&wishes of speedy recovery to all injured in the catastrophe:Russian Pres Putin #MorbiTragedy pic.twitter.com/w015qeszko
— ANI (@ANI) October 31, 2022
નેપાળના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ મોરબી ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએન દેઉબાએ કહ્યું કે ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાથી મને બહુ દુઃખ થયું છે. તેમજ આ ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને પ્રભુ આધાત સહન કરવાની શક્તિ આપે.
PM મોદી મંગળવારે મોરબીની મુલાકાત લેશે
મોરબીમાં બનેલ બ્રિજ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી હતી.. ત્યારે મંગળવારે વડાપ્રધાન મૃત્યું પામેલા લોકોના પરિવારજનોનાં દુઃખમાં સહભાગી થવા માટે મોરબી જશે. તેમજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને કેવડિયા ખાતે પારંપરીક નૃત્યનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News