બ્રેકિંગ ન્યુઝ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
Dhruv
Last Updated: 02:43 PM, 4 March 2022
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 9 દિવસ થઇ ગયા છે. એવામાં રશિયન આર્મીએ વધુ એક શહેર Zhytomyr પર કબજો મેળવી લીઘો છે. જ્યાં એક સ્કૂલને પણ ઉડાવી દેવાઇ તેમજ અત્યાર સુધી 25 સ્કૂલો પર બોમબમારો કરાયાનો યુક્રેન દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે. તેમજ હજુ પણ યુક્રેનની રાજધાની કીવમાં સતત ધમાકા કરવાના શરૂ જ છે.
આ સિવાય યુક્રેનના જૈપોરિજિયા ન્યુક્લિયર પ્લાન્ટ પાસે રશિયન મિસાઇલથી હુમલો કરી દીધો હતો. આ હુમલા બાદ પ્લાન્ટમાં ભીષણ આગ પણ લાગી હતી. તો બીજી બાજુ રશિયા દ્વારા યુક્રેન પર હજુ તાબડતોડ હુમલાઓ શરૂ છે. એવામાં કીવમાં એક ભારતીય વિદ્યાર્થી પણ ગોળીબારમાં ઘાયલ થયો છે. આ અંગે વી.કે સિંહનું કહેવું છે કે, અમે ઓછામાં ઓછાં નુકસાન સાથે વધારે ને વધારે ભારતીયોને એરલિફ્ટ કરાવવાની કોશિશ કરી રહ્યાં છીએ.
रूसी राष्ट्रीय रक्षा नियंत्रण केंद्र के प्रमुख कर्नल जनरल मिखाइल मिज़िंटसेव ने गुरुवार को घोषणा की कि 130 रूसी बसें भारतीय छात्रों और अन्य विदेशियों को यूक्रेन के खार्किव और सूमी से रूस के बेलगोरोड क्षेत्र में निकालने के लिए तैयार हैं: रूस की समाचार एजेंसी TASS
— ANI_HindiNews (@AHindinews) March 4, 2022
ભારતીયો માટે 130 બસો તૈયાર
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે 130 રશિયન બસો પણ તૈયાર કરવામાં આવી છે. રશિયન રાષ્ટ્રીય રક્ષા નિયંત્રણ કેન્દ્રના પ્રમુખ કર્નલ જનરલ મિસાઇલ મિજિંટસેવએ જણાવ્યું કે, 130 રશિયન બસ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને યુક્રેનના ખારકિવ અને સૂમીથી રશિયાના બેલગોરોડ ક્ષેત્રમાંથી નીકળવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ હવે વધારે ભયાનક બની ગયું છે. એવામાં રશિયન સૈન્યએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર બોમ્બમારો કર્યા બાદ રશિયન સેનાએ તેને પણ પોતાના કબજામાં કરી લીધું છે.
अभी 188 छात्रों के साथ एक फ्लाइट रवाना हो रही है और दोपहर में हमें 210 छात्रों के साथ भारतीय वायुसेना के विमान के रवाना होने की उम्मीद है: वनलालहुमा, स्लोवाकिया में भारत के राजदूत pic.twitter.com/z9VsmgSnYe
— ANI_HindiNews (@AHindinews) March 4, 2022
188 વિદ્યાર્થીઓ સાથેનું જહાજ સ્લોવાકિયાથી રવાના : રાજદૂત
સ્લોવાકિયામાં ભારતના રાજદૂત વનલાલહુમાએ જણાવ્યું હતું કે, હાલમાં 188 વિદ્યાર્થીઓ સાથેની ફ્લાઈટ રવાના થઈ રહી છે અને બપોરમાં ભારતીય વાયુસેનાનું વિમાન 210 વિદ્યાર્થીઓ સાથે રવાના થવાની અમે અપેક્ષા રાખીએ છીએ.
MEA issues advisory for Indian Nationals in Ukraine's Kharkiv, says potentially dangerous situation expected
— ANI Digital (@ani_digital) March 3, 2022
Read @ANI Story | https://t.co/Zu3iaQRsAB#IndiansInUkraine #UkraineRussianWar #MEA pic.twitter.com/cZNToKMGbp
રશિયાએ 251 ટેન્ક અને 37 હેલિકોપ્ટર ગુમાવ્યાઃ યુક્રેન
યુક્રેનની સેના દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, યુદ્ધની શરૂઆતથી જ રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. રશિયાએ અત્યાર સુધીમાં 9166 સૈનિકો ગુમાવ્યા છે. આ સાથે 37 હેલિકોપ્ટર, 251 ટેન્ક, 404 કાર અને 50 એમએલઆર પણ ખોવાઈ ગયા છે. રશિયાએ અન્ય ઘણી બધી વસ્તુઓથી હાથ ધોવાનો વારો આવ્યો છે.
હુમલામાં બોરોડિયાંકા શહેર નાશ પામ્યું
રશિયન હુમલાએ યુક્રેનના શહેર બોરોડિયાંકા પર ભારે તબાહી મચાવી દીધી છે. 3જી માર્ચે રશિયન આર્મીના હુમલાઓ દ્વારા કીવથી 60 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવેલા બોરોડિયાંકા શહેરને કેવી રીતે નુકસાન થયું તે માટે જુઓ આ VIDEO...
VIDEO: Devastation in Ukraine town of Borodianka after Russian artillery strikes.
— AFP News Agency (@AFP) March 4, 2022
Images show numerous buildings destroyed or badly damaged by Russian artillery strikes in the town of Borodianka, 60km northwest of Kyiv on March 3 pic.twitter.com/9KiNd54c4K
ચન્નીહિવમાં 33 લોકોના મોત
રશિયન સૈનિકોએ યુક્રેનના અનેક શહેરો પર હવાઈ હુમલાઓ વધુ તીવ્ર કર્યા છે. ઓડિશા સહિત ઘણી જગ્યાએ એર સ્ટ્રાઈકનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન, ચર્નીહીવ પર થયેલી હવાઈ હુમલામાં 33 લોકોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert