બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma said in press conference who will may become new captain of indian team

જાહેરાત / રોહિત શર્મા ઈશારા-ઈશારામાં ઘણું કહી ગયો! આગામી કેપ્ટનના દાવેદાર પર કર્યો મોટો ખુલાસો

Premal

Last Updated: 06:51 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીએ પહેલી મેચ લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં તેમના પછી કેપ્ટન કોણ બની શકે છે, તે અંગે જાહેરાત કરી છે. રોહિતને હાલમાં ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

  • ભારતીય ટીમ પહેલી મેચ લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં રમશે
  • રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં આગામી કેપ્ટન અંગે કરી જાહેરાત
  • રોહિત શર્માએ મેચ બાદ જસપ્રીત બુમરાહના ભરપૂર વખાણ કર્યા 

આ ખેલાડી છે કેપ્ટન પદનો મોટો દાવેદાર

રોહિત શર્માએ મેચ બાદ પત્રકાર પરિષદમાં જસપ્રીત બુમરાહના ભરપૂર વખાણ કર્યા છે. ભારતના કેપ્ટન રોહિત શર્માને લાગે છે કે વાઈસ કેપ્ટનની જવાબદારી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ બાબતો પ્રત્યે વધુ આશ્વસ્ત કરશે. જે મેદાન પર કરવા માગે છે. બુમરાહની શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. આની પહેલા બુમરાહે દક્ષિણ આફ્રિકાની સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તરીકે કામ કર્યુ હતુ. જ્યારે કેએલ રાહુલ કેપ્ટન હતા અને તેમણે જોહાન્સબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ દરમ્યાન આ કર્તવ્યને સંભાળ્યું હતુ. તેમણે કહ્યું છે કે આગામી સમયમાં કેએલ રાહુલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહ મહત્વનો રોલ નિભાવવાના છે. 

રોહિત શર્માએ આ ખેલાડીના કર્યા વખાણ 

રોહિત શર્માએ વધુમાં જણાવ્યું કે હવે વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન પર નિર્ભર છે કે તે પોતાની બેટીંગ ક્ષમતાનો વધુમાં વધુ લાભ ઉઠાવે. સેમસન સાત મહિના બાદ રાષ્ટ્રીય સ્તરે વાપસી કરી રહ્યાં છે. કારણકે રિષભ પંતને બ્રેક આપવામાં આવ્યો છે. પરંતુ તેઓ 10 ટી-20માં હજી સુધી સારું પર્ફોમન્સ દાખવી શક્યા નથી. 11.70 ટકાની સરેરાશથી ફક્ત  117 રન બનાવ્યાં. મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ શનિવારે કહ્યું હતુ કે સેમસન વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વ કપ માટે અનેક યોજનામાં છે. રોહિતે પણ આ રીતે કહ્યું, કારણકે ટીમ મેનેજમેન્ટ તરીકે અમે તે વ્યક્તિમાં વધારે ક્ષમતા, પ્રતિભા અને મેચ જીતવાની ક્ષમતા જોઈએ છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ