દિલ્હી / '70 વર્ષની ટેવ બદલવામાં સમય લાગે છે', ASSOCHAMનાં 100 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ કર્યું સંબોધન

rime  minister narendra modi attends the Inaugural session of 100 years of assocham

CAA પર દેશમાં સંગ્રામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મોદીએ કહ્યું કે 'દેશ માટે કામ કરવા માટે ઘણી વખત લોકોનો ગુસ્સો સહન કરવો પડે છે.' જોકે આ વાત પીએમ મોદીએ આ વાત ASSOCHAMનાં કાર્યક્રમમાં GST અને ઈઝ ઓફ ડુઈંગનાં સંદર્ભમાં કહી હતી. પીએમ મોદી આજે એસોચેમ (ASSOCHAM)નાં 100 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે 100 વર્ષનો અનુભવ ખુબ મોટી પૂંજી છે. વડાપ્રધાને એસોચેમનાં બધા જ સદસ્યોને શુભકામનાઓ પણ પાઠવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ