ગુજરાત / રાજકોટમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ, રાજ્યપાલ દેવવ્રતે તિરંગો લહેરાવ્યો

 Republic day celebration in Rajkot CM Rupani

રાજકોટમાં રાજ્યકક્ષાના 71માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમોથી શોભી ઉઠ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ