BIG BREAKING / હવેથી UPમાં પરવાનગી વિના ધાર્મિક શોભાયાત્રા નહીં કાઢી શકાય, યોગી સરકારનો સૌથી મોટો નિર્ણય

religious procession or procession will not be able to take out without permission in UP

યુપી સરકારના નવા આદેશ અનુસાર, હવેથી રાજ્યમાં પરવાનગી વિના કોઈ પણ પ્રકારનું ધાર્મિક સરઘસ કે શોભાયાત્રા નહીં નીકાળી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ