વાસ્તુ ટીપ્સ / દુકાનમાં આ દિશામાં બેસવાથી વ્યાપારમાં મળે છે ખુબ જ લાભ

religion vastu tips sitting direction in the shop

વાસ્તુશાસ્ત્ર અનુસાર દુકાનમાં જો વાસ્તુ સંબંધિત કોઇ દોષ હોય છે તો તેથી દુકાનમાં નકારાત્મક ઉર્જા વધે છે. જેના કારણે વ્યાપારમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. તેથી વાસ્તુમાં કેટલાક ઉપાય અને સાવધાનીઓ બતાવામાં આવી છે જેના પર ધ્યાન આપવાથી દુકાનમાં સકારાત્મક ઉર્જા આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ