તમારા કામનું / લોકડાઉનમાં નોકરી ગુમાવનારા માટે સરકાર લાવી રહી છે આ સ્કીમ, તમને થશે ફાયદો

relief for those who lost jobs in lockdown

લોકડાઉનમાં નોકરી ગુમાવનારા લોકો માટે સારા સમચાર છે. સરકાર તેમને રાહત આપવ માટે એક સ્કીમ લઈને આવી રહી છે. અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ ઈએસઆઈસીની સાથે રજિસ્ટર્ડ કામગારોને ફાયદો મળશે. જો લોકડાઉન દરમિયાન તેમની નોકરી છુટી ગઈ હતી તો તે બેરોજગારી રાહત તરીકે પોતાના વેતનમાં 50 ટકાનો ક્લેમ કરી શકે છે. તે ફક્ત ત્રણ મહિનામાં માટે આ દાવો કરવાનો રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ