નિર્દેશ / RBIના ગર્વનર શક્તિકાંત દાસે વ્યાજદરમાં ઘટાડાના આપ્યા સંકેત

rbi governor Shaktikanta Das rate of interest

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વધુ એક વખત આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો કરશે એવો નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આગામી મહિને ઓગસ્ટમાં યોજાનારી મોનેટરી પોલિસી રિવ્યૂ બેઠકમાં ૦.૨૫ ટકાનો વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે એવો શક્તિકાંત દાસે સ્પષ્ટ સંકેત આપ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ