બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / ration latest rule department of food and public distribution will change the standards for ration

ફેરફાર / રૅશન કાર્ડમાં ગડબડી હવે નહીં ચાલે! નિયમોમાં થવા જઈ રહ્યા છે મોટા બદલાવ

Premal

Last Updated: 11:55 AM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેશનકાર્ડના લાભાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યાં છે. ખરેખર, વિભાગ સરકારી રેશનની દુકાનોમાંથી રેશન લેનારા લાયકાત ધરાવતા લોકો માટે નક્કી કરેલા ધોરણમાં ફેરફાર કરી રહ્યું છે.

  • રેશનકાર્ડના લાભાર્થીઓ માટે આવ્યાં Good News
  • ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ રેશન કાર્ડના નિયમોમાં કરી રહ્યું છે ફેરફાર
  • દેશમાં 80 કરોડ લોકો ફૂડ સિક્યોરિટી એક્ટનો ઉઠાવી રહ્યાં છે લાભ

સંપન્ન લોકો પણ લઇ રહ્યાં છે લાભ

નવુ પ્રમાણભૂત બંધારણ હવે લગભગ તૈયાર થયુ છે. આ સંદર્ભે રાજ્ય સરકારોની સાથે ઘણા સમયથી બેઠક ચાલી રહી છે. આવો જાણીએ છીએ શું હશે નવી જોગવાઈમાં. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ મુજબ, અત્યારે આખા દેશમાં 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટનો લાભ ઉઠાવી રહ્યાં છે. જેમાંથી ઘણા લોકો એવા પણ છે, જે આર્થિક રીતે સંપન્ન છે. જેને ધ્યાનમાં રાખીને જાહેર વિતરણ મંત્રાલય નક્કી કરેલા ધોરણમાં ફેરફાર કરી રહ્યાં છે. હવે નવા ધોરણને સંપૂર્ણ પારદર્શી બનાવવામાં આવશે. કારણકે કોઈ પણ પ્રકારની ગડબડ હોઈ ના શકે. 

શું થઇ રહ્યાં છે ફેરફાર 

આ સંદર્ભે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે જણાવ્યું કે ધોરણમાં ફેરફારને લઇને છેલ્લાં છ મહિનાથી રાજ્ય સરકારોની સાથે બેઠક ચાલી રહી છે. રાજ્યો દ્વારા કરવામાં આવેલી ભલામણને સામેલ કરીને લાયકાત ધરાવતા લોકો માટે નવા ધોરણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ટૂંક સમયમાં આ ધોરણ ફાઈનલ કરી દેવામાં આવશે. નવા ધોરણ લાગુ થયા બાદ ફક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને લાભ મળશે. ગેરલાયક લોકો લાભ નહીં મેળવી શકશે. આ ફેરફાર જરૂરીયાતમંદોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ મુજબ અત્યાર સુધી વન નેશન, વન રેશનકાર્ડ યોજના ડિસેમ્બર 2020 સુધી 32 રાજ્યો અને યુટીમાં લાગુ થઇ ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ