બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ration card govt cut wheat quota under pmgkay add more rice
Pravin
Last Updated: 02:04 PM, 9 May 2022
જો આપ પણ રાશન કાર્ડ ધારક છો, તો આ સમાચાર આપના માટે ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઘઉંનો કોટા ઘટાડીને ચોખાનો કોટા વધારી દીધો છે. આ ફેરફાર કેટલાય રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામા આવ્યો છે. તેનાથી રાશન કાર્ડ ધારકોને પહેલાથી સરખામણીએ ઓછા ઘઉં મળશે.
આ યોજના અંતર્ગત 25 રાજ્યોના કોટામાં કર્યો ફેરફાર
હકીકતમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મેથી સપ્ટેમ્બર સુધી ફાળવવામાં આવતા ઘઉંના કોટામાં ઘટાડો કરી દીધો છે. ત્યાર બાદ ત્રણ રાજ્ય જેમાં બિહાર, કેરલ અને ઉત્તર પ્રદેશમાં મફત વિતરણ માટે ઘઉં નહીં આપવામાં આવે. આ ઉપરાંત દિલ્હી, ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘઉંના કોટામાં ધટાડો કરવામાં આવ્યો છે. બાકીના 25 રાજ્યોમાં ઘઉંના કોટામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઘઉંના કોટાની સામે ચોખા આપવામાં આવશે
કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોમાં આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે મેથી સપ્ટેમ્બર સુધી બાકીના 5 મ હિનામં 36 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચોખા અને ઘઉંની ફાળવણીમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે કહ્યું કે, ઘઉંના કોટાની ભરપાઈ ચોખા આપીને કરવામાં આવશે.
ઘઉંની ઓછી ખરીદી થઈ હોવાનું મુખ્ય કારણ
રાજ્યો માટે ઘટાડેલા ઘઉંના કોટા પાછળ ઘઉંની ઓછી ખરીદી કરી હોવાનું કહેવાય છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, લગભગ 55 લાખ મેટ્રિક ટન ચોખા વધારે ફાળવવામાં આવ્યા છે. એટલી જ માત્રામાં ઘઉંની બચત થશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે તબક્કામાં વેપાર પરામર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert