રાહત / જનતા કર્ફ્યૂને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહનો મોટો નિર્ણય, 2 વાગ્યાને બદલે 11.30થી મુક્તિની કરી જાહેરાત

Rathyatra 2021 Big statement by Pradeep Sinh Jadeja

શાંતિપૂર્ણ માહોલમાં 144મી રથયાત્રા સંપન્ન થઈ છે અને નાગરિકોએ વહીવટી તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે માન્યો છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ મહત્વની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ