આજે આ રાશિના લોકોને પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળશે. જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ
આજનું પંચાંગ
02 05 2022 સોમવાર
માસ વૈશાખ
પક્ષ શુક્લ
તિથિ બીજ
નક્ષત્ર કૃતિકા
યોગ સૌભાગ્ય (બપોરે 03.35 પછી શોભન)
કરણ બાલવ (સાંજે 04.18 પછી કૌલવ)
રાશિ વૃષભ (બ,વ,ઉ)
----------------------
દેવ દર્શન - કર્ણ મુક્તેશ્વર મહાદેવ, અમદાવાદ
રાજા સિદ્ધરાજના પુત્ર કર્ણ દ્વારા આ ઐતિહાસિક મંદિરની સ્થાપના કરવામાં આવી છે.
આ શિવમંદિર ખાતે લક્ષ્મી અને તિલક કન્યાનાં ૯૦૦ વર્ષ જૂનાં શિલ્પો, ૧૨મી સદીની મહીષાસુર મર્દની માતાની પ્રતિમા તથા ચર્તુભૂજ વિષ્ણુ ભગવાનની પ્રતિમા વર્તમાન સમયમાં હયાત છે. મરાઠા સામ્રાજ્યના સમયમાં આ મંદિરની શાસ્ત્રોક્ત પૂજા, વહિવટ માટેનું કાર્ય બાપાશાસ્ત્રી અને કુટુંબીજનોને સોંપાવામાં આવ્યું હતું.
મંદિરમાં કોઈ પણ જાતની કોતરણી કરવામાં આવી નથી. માત્ર ગર્ભગૃહમાં જ થોડી કોતરણી કરવામાં આવી છે. તે સમયે કર્ણદેવ દ્વારા કરણ સાગર તળાવ બનાવવામાં આવ્યો હતો, જે હાલમાં તે કાંકરિયા તળાવથી જાણીતું છે. જે કર્ણાવતીની ઓળખની શોભા બની રહ્યું છે, ત્યારે આ કારણે મુક્તેશ્વર મહાદેવ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. રાજા કર્ણદેવે સ્થાપેલા આ અન્ય ધર્મસ્થાનોના અવશેષો સંસ્કાર કેન્દ્રની સ્થાપના કારણે જ જમીનમાં ધરબાયેલા મળી આવ્યા હતા.
શિવજી અનુસંધાન કરાવતા નંદી ઘર તરફ દ્રષ્ટિ કરતાં દેખાય છે, મંદિર પરિસરમા ગૃહ શિવલિંગ સિવાય કંઈ બચ્યું નથી. ગર્ભનો જીણોધાર પણ થયેલો છે, જે નિહાળી ભવ્ય ભૂતકાળના દિવસોની યાદ તાજી કરાવે છે. આ ઉપરાંત, અહીં શિવલિંગ પર પહેલા મણિ હતી, પરંતુ સમય જતા તે ગાયબ થઈ ગઈ છે. ત્યારે આ અહીં ભક્તો દ્વાર જે મનોકામના માની હોય તે પૂર્ણ થાય છે.
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 08.21 થી 09.42 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
--------------------------------------- મેષ (અ.લ.ઈ.)
માનસિક શાંતિનો અહેસાસ થશે
આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
નોકરીમાં પ્રગતિ જણાશે
વ્યવસાયમાં ધનલાભ થાય
માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય
વૃષભ (બ.વ.ઉ.)
માનસિક પરેશાની જણાશે
કામમાં વધારે મહેનત કરવી પડશે
ધંધામાં સામાન્ય ફાયદો જણાશે
નાણાકીય તંગી અનુભવશો
મિથુન (ક.છ.ઘ.)
કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે
મોટા માણસોની ઓળખાણથી લાભ થાય
પરેશાનીઓમાંથી મુક્તિ મળે
ધંધામાં નવી આવક મળે
કર્ક (ડ.હ.)
નવા કામકાજથી લાભ થાય
નજીકના સંબંધીથી સહયોગ મળશે
પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે
ધંધાકીય આવકમાં વધારો જણાશે