બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Kishor
Last Updated: 05:10 PM, 10 June 2023
જેતપુરની એક ખાનગી શાળા ચર્ચાના એરણે ચડી છે. યલ્લો એજ્યુકેશન ખાનગી શાળામાં ધર્મને લઈને વિવાદ છેડાયો છે. જેમાં શાળાનો કથિત ઓડિયો પણ વાયરલ થયો છે. આ દરેક વાલી અને શિક્ષકની વાતચીત સામે આવી જેમાં ગંભીર આરોપ લાગી રહ્યા છે કે મુસ્લિમ શિક્ષક મુસ્લિમ સમાજના પાઠ પર વધુ ભાર આપતાવ હોવાની રાવ ઉઠી છે. જેને લઈને આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
વાલીએ પોતાના બાળકનું LC કાઢવા ઉચ્ચારી ચીમકી
આ મામલે વાલીએ મુસ્લિમ શિક્ષકો સામે રોષ ઠાલવી પોતાના બાળકનું LC કાઢવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી દીધી હતી.સ્કૂલમાં ધાર્મિક ભેદભાવ રાખીને અભ્યાસ કરવામાં આવતો હોવાનો શિક્ષક પર ધગધગતા આરોપ લાગતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે શિક્ષક સામેં ચોંકાવનારા આરોપ લગાવનાર વાલી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તો શિક્ષક સામેના આરોપને અન્ય વાલીઓએ પાયાવિહોણાં ગણી અહીં કોઈ પણ વિવાદિત કૃત્ય ન થતા હોવાનો દાવો કર્યો હતો. હાલ આ મામલે તંત્ર દોડતું થયુ છે અને આક્ષેપ મામલે તપાસ શરૂ કરાઇ છે.
સ્કૂલના સંચાલકો અને અન્ય વાલીઓએ ઘટનાનું ખંડન કર્યું
ખાનગી સ્કૂલ અંદર રિલિજન્સના ભેદભાવના પાઠ ભણાવતા હોવાની વાતને નકારી કાઢી અન્ય વાલીઓએ કહ્યું કે તમે ગમે ત્યારે સ્કૂલે આવીને તપાસ કરવાની છૂટ છે. પ્રથમ ભગવાન રામના નામની પ્રાર્થના બાદ જ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે છે તેવો દાવો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners