VIRAL / PM મોદીએ દીવા પ્રગટાવાનું કહ્યું તો, જાણીતા ડિરેક્ટર રામગોપાલ વર્માએ જુઓ શું સળગાવ્યું

Ramgopal varma lights a ciggarate instead of candle or torch for the solidarity event of pm narendra modi

પોતાની ફિલ્મોની સાથે જ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હમેશાં ચર્ચામાં રહેતાં ડિરેક્ટર રામગોપાલ વર્મા એકવાર ફરી ચર્ચામાં છે. હકીકતમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરના લોકોને 5 એપ્રિલે રાતે 9 વાગ્યે 9 મિનિટ માટે ઘરની લાઈટ્સ બંધ કરીને દીવો પ્રગટાવાની અપીલ કરી હતી. તેમના આ મિશનમાં ભારતની સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ, ટીવી અને અન્ય દિગ્ગજ હસ્તીઓએ પણ સાથ આપ્યો હતો. જોકે, ડિરેક્ટર રામગોપાલ વર્માએ દીવો પ્રગટાવાની જગ્યાએ સિગરેટ જલાવી હતી અને એક ટ્વિટ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ