મહામારી / સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના વાંધા બાદ બાબા રામદેવની પીછેહઠ, વિવાદીત નિવેદન પાછું ખેચ્યું

Ramdev withdraws controversial remarks about allopathy after nudge from Vardhan

સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનના પત્ર બાદ યોગ ગુરુ બાબા રામદેવે એલોપેથી પરના તેમના વિવાદાસ્પદ નિવેદનને પાછું ખેંચ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ