અવસર / આજે રામ જન્મભૂમિ મુક્ત થઈ, ભારતે નવો ઈતિહાસ રચ્યો : PM મોદી

Ram Mandir Bhumi pujan pm modi Statement

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ઉદબોધનની શરૂઆત જય શ્રી રામના નારા સાથે કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે આ જયઘોષ માત્ર સીતારામની નગરીમાં જ નથી સંભળાતો પરંતુ તેની ગુંજ સમગ્ર વિશ્વમાં ફેલાય અને કરોડો રામ ભક્તોને આજના આ પવિત્ર અવસરની શુભકામનાઓ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ