વિવાદ / રામ મંદિરના આંદોલનકારી અડવાણીને શા માટે આમંત્રણ ના મોકલાયું? ટ્રસ્ટ મહાસચિવે આપ્યું સ્પષ્ટ કારણ

Ram mandir bhoomi poojan invitation lal krishna advani

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ ચાલી રહી છે. 5 ઓગસ્ટથી અહીં પૂજન થવાનું છે જેના માટે હવે 48 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે. ભૂમિ પૂજન માટે અંદાજિત 200 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યાદીમાં વરિષ્ઠ ભાજપ નેતા અને રામ મંદિર આંદોલનના આગેવાન નેતા લાલકૃષ્ણ અડવાણી અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નામ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ