બ્રેકિંગ ન્યુઝ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
VTV / Rakesh Tikait's big statement regarding UP elections
Ronak
Last Updated: 05:33 PM, 2 November 2021
ખેડૂતોનું આદોલન છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. તેમા પણ હવે આગામી સમયમાં ખેડૂતોનું આંદોલન વેગ પકડી શકે છે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશમાં ચુટણીને લઈને રાકેશ ટિકૈતે કહ્યું કે જનતા ભાજપનેજ ઉત્તરપ્રદેશમાં વોટ આપવાની છે. જેથી તેમનીજ જીત થવાની છે.
ભાજપ લોકોને તોડવાનું કામ કરે છે: ટિકૈત
વધુમાં રાકેશ ટિકૈતે કહ્યું ભાજપ એટલા માટે જીતશે કારણકે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ થઈ શકે છે. સાથેજ તેમણે કહ્યું ભાજપ બીજી પાર્ટીઓને શામેલ થતા રોકશે . ઉપરાંત રાકેશ ટિકૈતે એવું પણ કહ્યું કે ભાજપ જ્યા પણ જાય છે ત્યા લોકોને તોડવાનું કામ કરતી હોય છે.
ખેડૂતો દિલ્હીની સરહદ પરજ દિવાળી મનાવશે
રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન વીશે કહ્યું કે દિવાળીએ પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર રહેશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે તેઓ ત્યા દિવા પ્રગટાવશે. સાથેજ તેમણે કહ્યું કે જો બોર્ડર ખુલશે તો તેઓ દિલ્હીમાં અંદર જશે. ઉપરાંત તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં સંસદમાંજ તેની પાકને વેચવાનો પ્રયાસ કરવાના છે.
સરહદો ખુલી તો દિલ્હીમાં ટ્રેકટર સાથે જઈશું
જો સરહદો ખોલવામાં આવી તો પછી ખેડૂતો ટ્રેકટર સાથે દિલ્હી રવાના થશે. ટિકૈતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત પણ હવે નથી કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે કે એક સરકાર એવી પણ હતી કે જેના કારણે ખેડૂતોને એક વર્ષ સુધી આંદોલન કરવું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert