બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / Rakesh Tikait's big statement regarding UP elections

મોટુ નિવેદન / 'UPમાં ભાજપ જ જીતશે', રાકેશ ટિકૈતે આપી દીધું મોટું નિવેદન

Ronak

Last Updated: 05:33 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાન સભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપતા જણાવ્યું કે યુપીમાં ભાજપ જ જીતશે

  • યુપીની ચૂંટણીને લઈને રાકેશ ટિકૈતનું મોટું નિવેદન 
  • કહ્યું ઉત્તરપ્રદેશમાં ભાજપ જ જીતવાની છે
  • સરકાર ખેડૂતો સાથે વાત કરવા પણ તૈયાર નથી: ટિકૈત 

ખેડૂતોનું આદોલન છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. તેમા પણ હવે આગામી સમયમાં ખેડૂતોનું આંદોલન વેગ પકડી શકે છે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશમાં ચુટણીને લઈને રાકેશ ટિકૈતે કહ્યું કે જનતા ભાજપનેજ ઉત્તરપ્રદેશમાં વોટ આપવાની છે. જેથી તેમનીજ જીત થવાની છે. 

ભાજપ લોકોને તોડવાનું કામ કરે છે: ટિકૈત 

વધુમાં રાકેશ ટિકૈતે કહ્યું ભાજપ એટલા માટે જીતશે કારણકે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ થઈ શકે છે. સાથેજ તેમણે કહ્યું ભાજપ બીજી પાર્ટીઓને શામેલ થતા રોકશે . ઉપરાંત રાકેશ ટિકૈતે એવું પણ કહ્યું કે ભાજપ જ્યા પણ જાય છે ત્યા લોકોને તોડવાનું કામ કરતી હોય છે. 

ખેડૂતો દિલ્હીની સરહદ પરજ દિવાળી મનાવશે 

રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન વીશે કહ્યું કે દિવાળીએ પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર રહેશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે તેઓ ત્યા દિવા પ્રગટાવશે. સાથેજ તેમણે કહ્યું કે જો બોર્ડર ખુલશે તો તેઓ દિલ્હીમાં અંદર જશે. ઉપરાંત તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં સંસદમાંજ તેની પાકને વેચવાનો પ્રયાસ કરવાના છે. 

સરહદો ખુલી તો દિલ્હીમાં ટ્રેકટર સાથે જઈશું 

જો સરહદો ખોલવામાં આવી તો પછી ખેડૂતો ટ્રેકટર સાથે દિલ્હી રવાના થશે. ટિકૈતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત પણ હવે નથી કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે કે એક સરકાર એવી પણ હતી કે જેના કારણે ખેડૂતોને એક વર્ષ સુધી આંદોલન કરવું પડ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ