બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / raju shrivastava has gained consciousness

ગુડ ન્યૂઝ / કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની તબીયતને લઈને સારા સમાચાર, 15 દિવસ બાદ પહેલી વાર ભાનમાં આવ્યા

Khevna

Last Updated: 12:30 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને આજે સવારે 8:10 વાગ્યે ભાન આવી ગયું છે. જાણો વિગતવાર

  • રાજૂ શ્રીવાસ્તવ ભાનમાં આવી ગયા 
  • ગયા 15 દિવસથી દિલ્હીની એમ્સમાં હતા એડમિટ 
  • આજે સવારે 8:10 વાગ્યે આવ્યું ભાન

રાજૂ શ્રીવાસ્તવનાં તમામ ફેન્સ માટે ખુશખબર છે. રાજૂને આજે સવારે ભાન આવી ગયું છે. રાજૂ ગયા 15 દિવસોથી એમ્સમાં દાખલ છે. ડૉક્ટર્સની ટીમ દરેક ક્ષણ તેમનું મોનીટરીંગ કરી રહી છે. દરેકને આશા હતી કે રાજૂ સાજા થઈ જશે. સૌ કોઈ રાજૂનાં તંદુરસ્ત થવાની પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. આખરે હવે રાજૂ ભાનમાં આવી ગયા છે. 

ભાનમાં આવી ગયા રાજૂ 
રાજૂ શ્રીવાસ્તવનાં PRO અને એડવાઇઝર અજીત સક્સેનાએ કોમેડિયનનાં સ્વાસ્થ્યને લઈને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે રાજૂ શ્રીવાસ્તવને સવારે 8:10 વાગ્યે ભાન આવ્યું છે. રાજૂનાં ભાનમાં આવતા કોમેડિયનનાં પરિવારજનોનાં ચહેરાનું હાસ્ય પાછું ફર્યું છે. રાજૂના તમામ ફેન્સ જે તેમનાં સાજા થવાની પ્રાર્થનાઓ કરી રહ્યા હતા, તેમણે પણ રાહતનો શ્વાસ લીધો છે. 

ડૉક્ટર લઈ રહ્યા છે ખાસ સંભાળ 
જણાવી દઈએ કે રાજૂ શ્રીવાસ્તવનાં મેનેજરે જણાવ્યું હતું કે એમ્સમાં ડૉક્ટર પણ તેમની સ્થિતિ પર ખાસ ધ્યાન રાખી રહ્યા છે. નોંધનીય છે કે તેમના પરિવારની સાથે સાથે દેશભરમાં તેમના ફેન્સ તેમના જલ્દી ઘરે પાછા ફરવાની પ્રાર્થના કરી રહ્યા હતા અને તેમની પ્રાર્થના હવે ફળી છે. રાજૂ શ્રીવાસ્તવનાં પરિવારનું કહેવું હતું છે કે તેઓ એક ફાઇટર છે અને જલ્દી જ તેઓ મૃત્યુને પણ હરાવીને પાછા ફરશે. પરિવારજનોએ લોકોને પ્રાર્થના કરવાની અપીલ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ