માણસ અને માનવતાનું મોત / રાજકોટ: ઍમ્બ્યુલન્સ દર્દીને લઈ પહોંચી તો ગઈ પરંતુ 2 કલાક સુધી સારવાર ન મળતાં થયું મોત

Rajkot samrash hostel covid center ambulance patient death

રાજકોટમાં તંત્રની બેદરકારીનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે, ભર ઉનાળે 2 કલાક સુધી કોરોનાનો એક દર્દી પોતાના વારાની રાહ જોતા રહ્યા અને અંતે જીવ ગુમાવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ