FOLLOW US
ભરૂચમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે અંકલેશ્વરની અમરાવતી નદીમાં નવા નીરની આવક થઇ છે. વરસાદના પદલે નદીમાં નવા નીર આવ્યા છે. જેને લઇ લોકોમાં ખુશી જોવા મળી છે.