ગલવાન / ભારત-ચીન સીમા વિવાદ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, PM મોદી કેમ મૌન છે?

 Rahul Gandhi target PM Modi why is he hiding

ચીન સરહદ પર ભારતના 20 જવાન શહીદ થવાને લઇને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે થયું શું?, PM મોદી કેમ મૌન છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ