બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Manisha Jogi
Last Updated: 08:31 PM, 20 March 2023
સમયમાં કેન્સર સૌથી ઘાતક બિમારી છે. WHO અનુસાર દર વર્ષે કેન્સરના કારણે એક કરોડ લોકોનું મૃત્યુ થાય છે. ભારતમાં પણ કેન્સરના કેસ વધી રહ્યા છે. ઈન્ડિયા અગેઈન્સ્ટ કેન્સરના આંકડા અનુસાર ભારતમાં 27 લાખ લોકો કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે. વર્ષ 2020માં કેન્સરના કારણે 8.5 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનમાં પ્રકાશિત થયેલ સાઈન્ટીપિક પેપરમાં જણાવવામાં આવ્યું છે કે, 5 થી 10 ટકા કેન્સર માટે જ જીન જવાબદાર હોય છે. બાકી કેન્સર માટે આપણી લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ જવાબદાર છે. જો લાઈફસ્ટાઈલ અને ડાયટમાં સુધારો કરવામાં આવે તો કેન્સરના જોખમથી અમુક હદ સુધી બચી શકાય છે.
સમગ્ર વિશ્વમાં ડાયટમાં સુધારો કરવા માટે જોર આપવામાં આવી રહ્યું છે. જે મોટા અનાજને ગરીબોનું ભોજન કહેવામાં આવતું હતું, તેને સુપરફૂડ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અમેરિક નેશનલી સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન એટલે કે, NCBIના રિસર્ચ પેપર અનુસાર રાગી કેન્સર જેવી બિમારીઓના જોખમને ઓછું કરે છે.
હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસમાં પણ કારગર
રિસર્ચ પેપર અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી રાગી માટે અનેક સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડી પરથી રાગીના ગુણો વિશે જાણવા મળ્યું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, રાગીમાં પોલિફિનોલ ફોટોકેમિકલ અને ડાઈટ્રી ફાઈબર રહેલા છે. અનેક પ્રકારના એન્ટી ઓક્સિડેન્ટ્સને કારણે રાગી ખૂબ જ વિશેષ અનાજ છે. નવી સ્ટડીમાં રાગીના અન્ય ગુણો વિશે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટડી અનુસાર રાગી ગોળ ગોળ નાનું દાણેદાર અનાજ છે. રાગીમાં 0.38 ટકા કેલ્શિયમ, 18 ટકા ફાઈબર અને 3 ટકા ફેનોલિક કમ્પાઉન્ડ છે. આ કારણોસર આ એક એન્ટી ડાયબેટીક, એન્ટી ટ્યૂમરજેનિક, એન્ટી માઈક્રોબિયલ છે. ઉપરાંત ધમનીઓમાં રહેલ કોલસ્ટ્રોલ પણ દૂર થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert