નિર્ણય / નાગરિકતા બિલ પર આ બે રાજ્યો બાદ પંજાબનો નિર્ણય, રાજ્યમાં બિલ લાગૂ કરવાથી કર્યો ઇનકાર

punjab decides to not implement citizenship amendment bill

એક તરફ જ્યાં નાગરિકતા સંશોધન બિલને લઇને પૂર્વોત્તરમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે એક પછી એક રાજ્ય બિલ લાગૂ કરવાથી સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. પ.બંગાળ અને કેરળ બાદ હવે પંજાબે સ્પષ્ટ કહી દીધું છે કે રાજ્યમાં આ લાગૂ કરવામાં આવશે નહીં. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે બિલને ભારતની ધર્મનિરપેક્ષતા પર સીધો હુમલો બતાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ