બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / puja tips know reason behind incense sticks use in puja astrology

ધર્મ / પૂજા કરતી વખતે કેમ કરવામાં આવે છે ધૂપ-અગરબત્તી? જાણો ભગવાન સાથે શું છે તેનું કનેક્શન

Arohi

Last Updated: 04:25 PM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજા-પાઠમાં સળગાવવામાં આવતા અગરબત્તી અને ધૂપબત્તી આખરે કેમ કરવામાં આવે છે? જાણો તેના પાછળ શું છે કારણ

  • પુજામાં કેમ કરવામાં આવે છે અગરબત્તી? 
  • જાણો શું છે તેનું મહત્વ? 
  • દેવી- દેવતાઓ થાય છે પ્રસન્ન

લગભગ દરેક પુજામાં અગરબત્તી અને ધુપબત્તી જરૂર કરવામાં આવે છે. પછી ચાહે આ પૂજા મંદિરમાં કરવામાં આવી રહી હોય કે ઘરમાં. વગર અગરબત્તી-ધૂપબત્તીએ પૂજા અધૂરી રહી જાય છે. અહીં સુધી કે ગૃહપ્રવેશ, ઉદ્ધાટન જેવા શુભ કામોમાં પણ અગરબત્તી-ધૂપબત્તીનો ઉપયોગ થાય છે. લોકો પવિત્ર નદીઓના દર્શન કરતી વખતે દીપદાન કરવાની સાથે સાથે અગરબત્તી લગાવીને પૂજા જરૂર કરે છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આમ કેમ કરવામાં આવે છે? 

આ કારણે કરવામાં આવે છે ધૂપ-અગરબત્તી 
અગરબત્તી-ધૂપનો ઉપયોગ તેની સુગંધના કારણે કરવામાં આવે છે. જેથી પૂજા-પાઠ વખતે માહોલ સુગંધિત હોય. માહોલથી નકારાત્મકતા ખતમ થાય છે અને તેના કારણે સકારાત્મક્તા આવે છે. અગરબત્તી-ધૂપબત્તીથી ફેલાતી સુગંધ મનને શાંતી આપે છે અને ખૂબ સારુ મહેસુર થાય છે. તેનાથી વ્યક્તિના મનમાં પણ પવિત્રતા અને શાંતિ આવે છે. તેના કારણે અગરબત્તી-ધૂપબત્તી બનાવવામાં ઘણા પ્રકારની ઓષધિ અને ફૂલોમાંથી નિકળતા અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. 

વાતાવરણને આવી જ પવિત્ર સુગંધથી પવિત્ર કરવા માટે પુજા-આરતીમાં કપૂર પણ સળગાવવામાં આવે છે. કપૂરની સુગંધ ઘણા વાસ્તુ દોષને દૂર કરે છે. 

દેવી- દેવતાઓ થાય છે પ્રસન્ન
સૌથી મહત્વની વાત એ છે કે અગરબત્તી-ધૂપબત્તી કરવાથી દેવી- દેવતા પ્રસન્ન થયા છે. અલગ અલગ દેવી-દેવતાઓને અલગ અલગ સુગંધ પ્રિય છે. માટે તેમને તેવી સુગંધવાળી અગરબત્તી અથવા અત્તર ચઢાવવું જોઈએ. જેવી રીતે લક્ષ્મીજીને ગુલાબની સુગંધ અને શંકરજીને કેવડાની સુગંધ પ્રિય છે. માટે પુજા વખતે ભગવાનને પ્રિય સુગંધ વાળી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ