દિલ્હી / માયાવતીને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો

priyanka gandhi extends condolences and meets mayawati

કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારે દિલ્હીમાં બસપા સુપ્રીમો માયાવતીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ