વિવાદ / 'જાદુઈ દવા નથી રેમડેસિવિર, ડરમાં આવીને ન ખરીદો', કે. વિજય રાઘવનેના આ નિવેદન પર ભડક્યા લોકો

principal scientific advisor k vijay raghvans statement on remdesivir

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવને કોરોના મહામારીની સારવારમાં કામ આવતી દવા રેમડેસિવિરની અછતના સમાચારો વચ્ચે કહ્યું કે, 'આ કોઈ જાદુઈ દવા નથી', આ નિવેદન બાદ લોકો ભડક્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ