બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Pravin
Last Updated: 02:20 PM, 12 April 2022
પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સાથે પોતાની વાતચીત દરમિયાન તેમણે વિશ્વા વેપાર સંગઠન (WTO)ની મંજૂરી મળવા પર દુનિયાને ભારતના ખાદ્ય ભંડારની સપ્લાઈ કરવાની રજૂઆત કરી. પીએમ મોદીએ વીડિયો લિંકના માધ્યમથી અડાલજમાં શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટની છાત્રાલય અને શિક્ષણ પરિસરના ઉદ્ધાટન કર્યા બાદ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, યુદ્ધના કારણએ દુનિયાના કેટલાય ભાગોમાં અન્નનો ભંડાર ઘટી રહ્યો છે.
PM @narendramodi inaugurates hostel and education complex of Shri Annapurnadham Trust at Adalaj, Gujarat. https://t.co/jS7ra4ydUR
— BJP (@BJP4India) April 12, 2022
જો બાઈડેન સાથે કરી આ મુદ્દે વાત
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વૈશ્વિક ખાદ્ય ભંડાર યુક્રેન યુદ્ધના કારણે ઘટી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વાતચીત દરમિયાન મેં કહ્યું કે, જો વિશ્વ વેપાર સંગઠન અમુક છૂટ આપશે તો, અમે દુનિયાને ભારતીય ખાદ્ય સામગ્રી સપ્લાઈ કરવાનું શરૂ કરી દઈશું.
દરેક દેશ પોતાનો સ્ટોક કરવા લાગ્યા
તેમણે વધુમાં કહ્યું કે, આજે દુનિયા એક અનિશ્ચિત સ્થિતિનો સામનો કરી રહી છે. કારણ કે કોઈને પણ એ નથી મળી રહ્યું, જે તેઓ ઈચ્છે છે. પેટ્રોલ, તેલ અને ખાતર ખરીદવાનું મોંઘુ થઈ ગયું છે. કારણ મોટા ભાગના દરવાજા બંધ થતાં જાય છે. રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી સૌ કોઈ પોતાનો સ્ટોક સુરક્ષિત કરવા માગે છે.
યુદ્ધના કારણે અન્ન ભંડાર ખાલી થવા લાગ્યા
પીએમ મોદીએ કહ્યું કે, દુનિયા હવે એક નવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. દુનિયાનો અન્ન ભંડાર ખાલી થઈ રહ્યો છે. હું અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યો હતો અને તેમણે પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે. મેં ભલામણ કરી છે જો વિશ્વા વેપાર સંગઠન મંજૂરી આપશે, તો ભારત કાલથી જ દુનિયાને ખાદ્ય ભંડારની સપ્લાઈ કરવા માટે તૈયાર છે.
આપણા ખેડૂતોમાં દુનિયાને ખવડાવવાની તાકાત
તેમણે કહ્યું કે, આપણી પાસે પહેલાથી જ આપણા લોકો માટે પુરતા ભોજનની વ્યવસ્થા છે, પણ આપણા ખેડૂતો પાસે દુનિયાને ખવડાવવા માટે પણ વ્યવસ્થા છે. જો કે, આપણે દુનિયાના કાયદા અનુસાર કામ કરવાનું છે. એટલા માટે મને નથી ખબર કે, વિશ્વા વેપાર સંગઠન ક્યારે મંજૂરી આપશે, જેથી આપણે દુનિયાને ભોજનની સપ્લાઈ કરી શકીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News