યુપી / પ્રયાગરાજમાં ધારદાર હથિયારથી એક જ પરિવારના 5 લોકોના મોત, અંગત અદાવતની આશંકા

prayagraj 5 people murdered police investigation uttar pradesh crime

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સોરાંવ પોલીસ વિસ્તારના યુસુફપુર સેવાઈત વિસ્તારમાં રવિવારે એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે સોમ દત્ત તિવારી, તેમની પત્ની અને 3 બાળકોની ધારદાર હથિયારથી હત્યા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ