સારવાર / પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર, દિકરા-દિકરી અને હોસ્પિટલે આરોગ્યને લઇને આપી જાણકારી

Pranab Mukherjee in hospital my father is stable says his son

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં સતત ત્રીજા દિવસે કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી. ગુરુવારના રોજ સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને લઇને જાણકારી આપી છે. હોસ્પિટલ દ્વારા જણવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં આજે સવારે કોઇ સુધારો જોવા મળ્યો નથી. ત્યારે પ્રણવ મુખર્જીની આરોગ્ય સ્થિતિને લઇને કેટલીક અફવાઓ ફેલાવામાં આવી રહી છે ત્યારે તેના દિકરા અભિજીત મુખર્જીએ તેનું ખંડન કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ