બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / ppf other small savings scheme rates remain unchanged check rates here

સ્થિર / PPF, સુકન્યા સમૃદ્ધી યોજના અને પોસ્ટ ઓફિસ સહિતની બચત સ્કીમ પર મોટા સમાચાર, કેન્દ્રએ લીધો આ નિર્ણય

Premal

Last Updated: 07:50 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને સુકન્યા સમૃદ્ધી યોજના સહિત અન્ય નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત છઠ્ઠુ ક્વાર્ટર છે, જેમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારના નિર્ણય બાદ ઓક્ટોબર-ડિસેમ્બર એમ ત્રણ મહિના માટે એ જ વ્યાજદરો રહેશે, જે પહેલાં હતા.

  • PPF અને નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી
  • નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી
  • ઓક્ટોબર-ડિસેમ્બર એમ ત્રણ મહિના માટે વ્યાજ દરો યથાવત રહેશે

સુકન્યા સમૃદ્ધી યોજના પર 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.
પાંચ વર્ષની વરિષ્ઠ નાગરિક બચત યોજના પર 7.4 ટકા વ્યાજ ચૂકવવા પાત્ર છે.
જ્યારે બચત થાપણ પર વ્યાજ દર વાર્ષિક 4 ટકા છે.
એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમ પર વ્યાજ દર 5.5 ટકા રહેશે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) પર 7.1 ટકા વાર્ષિક વ્યાજ દર છે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (એનએસસી) પર 6.8 ટકા વ્યાજ મળે છે.

ત્રિમાસિક ધોરણે વ્યાજ દરોમાં કરાશે ફેરફાર

ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી ત્રિમાસિક ધોરણે વ્યાજ દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવે છે. આ ત્રિમાસિકનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર છે. આ જ કારણ છે કે આગામી ત્રણ મહિના એટલેકે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી વ્યાજ દરો પર નિર્ણય કરવામાં આવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં સરકારે તેને ભૂલથી થયેલુ જણાવી તાત્કાલિક પાછું લીધુ હતુ.


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ