રાજનીતિ / શું કોંગ્રેસના દબાણમાં આવી ગ્યા ઉદ્ધવ ઠાકરે? નાગરિકતા કાયદાને લઇને કરી આ વાત

Politics Maharashtra citizenship law shiv sena uddhav thackeray congress savarkar

સમગ્ર દેશમાં સતત કોંગ્રેસ પાર્ટી નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહી છે. મહારાષ્ટ્રમાં પણ પાર્ટીના નેતા નાગરિકતા કાયદાને લાગૂ ન થવા દેવાની વાત કરી રહ્યા છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે નાગરિકતા સંશોધન બિલ સાવરકરના વિચારો વિરૂદ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ