મહાદેવ હર / રવિ યોગમાં PM મોદી કરશે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ, જાણો કેમ ખાસ છે મંત્રોચ્ચારનું મહાત્મય

pm narendra modi to inaugurate kashi vishwanath dham know about mantras

ધર્મનગરી વારાણસીમાં નવનિર્મિત શ્રી કાશી વિશ્વનાથ ધામનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકાર્પણ કરવાના છે, તે સમયે જે શ્લોક ગાન થવાનું છે તેનું મહાત્મય જાણવા જેવું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ