મ્યુઝિયમ / PM મોદીના હસ્તે દિલ્હીમાં 'પ્રધાનમંત્રી સંગ્રહાલય'નું ઉદ્ઘાટન, કહ્યું ભારતના નિર્માણમાં તમામ સરકાર અને પ્રધાનમંત્રીઓનું યોગદાન

PM Narendra Modi inaugurates Pradhanmantri Sangrahalaya at delhi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના તીન મૂર્તિ ભવનમાં 'પ્રધાનમંત્રી સંગ્રહાલય'નું ઉદ્ઘાટન કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ