દિલ્હી / 26/11 જેવા હુમલાની ફિરાકમાં હતા નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ, PM મોદીએ બોલાવી હાઇ લેવલ બેઠક

pm narendra modi high level meeting delhi

જમ્મુ-કાશ્મીરના નગરોટામાં આતંકીઓ સાથેની અથડામણ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક હાઇ લેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, અજીત ડોવાલ, વિદેશ સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર છે, જણાવવામાં આવી રહ્યું છે. આ આતંકીઓ ભારતમાં 26/11 જેવી બીજી કોઇ ઘટનાનું ષડયંત્ર રચી રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ