coronavirus / PM મોદીએ લોકોને ઘરની બહાર લક્ષ્મણ રેખા ખેંચવાનું કહ્યું, ડોક્ટર્સ અને મીડિયાકર્મીઓની પીઠ થપથપાવી

pm narendra modi complete lockdown india lakshman rekha corona virus covid 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સમજાવતા કહ્યું કે વિચારો કોરોના વાયરસ પહેલા એક લાખ લોકોને સંક્રમિચ થવામાં 67 દિવસ લાગ્યા અને પછી એનાથી 2 લાખ લોકો સુધી પહોંચવામાં માત્ર 11 દિવસ લાગ્યા. એમને કહ્યું કે આ વધારે ડરામણું છે કે બે લાખ સંક્રમિત લોકોથી ત્રણ લાખ લોકો સુધી આ બિમારી પહોંચવામાં માત્ર 4 દિવસ લાગ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ